વ્યાખ્યા $/$ સમજૂતી આપો :

$1.$ દ્રીસદની

$2.$  અભ્ર્રુણપોષી બીજ (આલ્બ્યુમીન વગર)

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

પપૈયા જેવી વનસ્પતિમાં નર પુષ્પો અને માદા પુષ્પો ભિન્ન છોડ પર સર્જાય છે. આવી વનસ્પતિઓને દ્વિસદની (નર કે માદા) કહેવાય છે.

અભ્રૂણપોષી બીજમાં સ્થાયી ભ્રૂણપોષ હોતો નથી. કારણ કે ભ્રૂણના વિકાસ દરમિયાન સંપૂર્ણ વપરાઈ જાય છે (દા.ત., વટાણા, મગફળી).

Similar Questions

આવૃત બીજઘારી વનસ્પતિના પુષ્પમાં પરાગનયન અને ફલન પછીના જોવા મળતાં ફેરફારોની યાદી દર્શાવો. 

તફાવત આપો :

$(a)$ અંડકાવરણ અને બાહ્ય બીજાવરણ

$(b)$ બીજદેહશેષ અને ફલાવરણ

$A$- પ્રાથમીક ભ્રૂણપોષ કોષમાંથી ભ્રૂણપોષનું નિર્માણ થાય છે.

$R$- ફલિતાંડમાંથી ભ્રૂણનું નિર્માણ થાય છે.

તફાવત આપો : લઘુબીજાણુજનન અને મહાબીજાણુજનન

જો આવૃત બીજધારીનાં પ્રદેહકોષોનાં રંગસૂત્રની સંખ્યા $24 $ હોય, તો પરાગરજ, ભ્રૂણપોષ અને ભ્રૂણનાં રંગસૂત્રની સંખ્યા કેટલી હશે?