વ્યાખ્યા $/$ સમજૂતી આપો :
$1.$ દ્રીસદની
$2.$ અભ્ર્રુણપોષી બીજ (આલ્બ્યુમીન વગર)
પપૈયા જેવી વનસ્પતિમાં નર પુષ્પો અને માદા પુષ્પો ભિન્ન છોડ પર સર્જાય છે. આવી વનસ્પતિઓને દ્વિસદની (નર કે માદા) કહેવાય છે.
અભ્રૂણપોષી બીજમાં સ્થાયી ભ્રૂણપોષ હોતો નથી. કારણ કે ભ્રૂણના વિકાસ દરમિયાન સંપૂર્ણ વપરાઈ જાય છે (દા.ત., વટાણા, મગફળી).
વ્યાખ્યા $/$ સમજૂતી આપો :
$1.$ બીજદેહશેષ
$2.$ નાભિ (અંડકતલ) (chalaza)
યોગ્ય જોડકા જોડોઃ
વિભાગ $-I$ | વિભાગ $-II$ |
$(a)$ યુગ્મનજ | $(1)$ ભ્રૂણપોષ |
$(b)$ $PEN$ | $(2)$ ભ્રૂણ |
$(c)$ અંડક | $(3)$ ફળ |
$(d)$ બીજાશય | $(4)$ બીજ |
આવૃત બીજધારી વનસ્પતિના પુષ્પના ભાગોનાં નામ આપો કે જ્યાં નર તેમજ માદા જન્યુનો વિકાસ થાય છે?
અસંગત દૂર કરો.
સાચી જોડ ગોઠવો.
કોલમ-$I$ |
કોલમ- $II$ |
$1.$ જલ પરાગનયન |
$a. $ ધાંસ |
$2.$ હવા દ્વારા પરાગનયન |
$b. $ મુક્ત બહુકોષકેન્દ્રી ભૃણપોષ |
$3.$ નાળિયેરનું પાણી |
$c. $ જામફળ |
$4.$ રસાળ ફળ |
$d. $ હાઈડ્રિલા |
|
$e. $ કોષીય ભૃણપોષ |